ખાવાના શોખીન લોકો માટે એક સવાલ હમેશા રહેતો હોય છે કે ખાય પણ ધરાય નહિ આ જ કારણ છે કે આવા ફૂડી લોકો હમેશા અનલિમિટેડ અને સસ્તું પડે તેવું ભોજન શોધતા હોય છે જો તમે પણ આમાંથી એક હોય તો જાણી લો.
ગુજરાતમાં આવેલા રજવાડી ભોજનાલય વિશે જેમાં માત્ર ૮૦ રૂપિયામાં તમે ગુજરાતી થાળી અને ૧૧૦ રૂપિયામાં પંજાબી થાળી અનલિમિટેડ ખાઈ શકો છો ગાંધીનગર ના સેકટર ૧૬માં આવેલ આર વર્લ્ડ થિયેટરના બેસમેન્ટ માં રજવાડી ભોજનાલય આવેલું છે.
જેમાં માત્ર ૮૦ રૂપિયામાં ગુજરાતી પાંચ શાક, મીઠી, તીખી બે દાળ, ભાત અને રોટલી તેમજ સલાડ અનલિમિટેડ મળે છે આ સિવાય એકવાર છાસ પણ મળે છે અને જો તમે એક્સ્ટ્રા છાસ પીવા ઈચ્છો તો માત્ર ૧૦ રૂપિયામાં લઈ શકો છો.
ઉપરાંત શ્રીખંડ અને ગુલાબ જાંબુ પણ મળે છે અહી તમે તમારી ભૂખ મુજબ પોતાની થાળીમાં જાતે જ વસ્તુ લઈ શકો છો જેથી ભોજનનો બગાડ ન થાય આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જાણવો.
આ પણ વાંચો:ઈશ્કબાજ એક્ટ્રેસ નું અચાનક થયું નિધન, નથી રહી આ લોકપ્રિય અભિનેત્રી, હાલ જ ખબર આવી સામે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો