પાવાગઢમાં માત્ર 5 વર્ષના બાળકનું કરવામાં આવ્યું અપહરણ ! જાણો આખી ઘટના…

પાવાગઢ રોડ ઉપર થી માત્ર 5માસ ના બાળકનું અપહરણ થતા સંવેદનશીલ ઘટના ને ધ્યાને લઈ પંચમહાલ પોલીસ દ્વારા તાત્કાલિક સંવેશક્ષણ કરી ટેક્નિકલ સોર્સ ના આધારે ગુના ને ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ ના આધારે ગુનેગારો સુધી પહોંચી બાળક નું માતા સાથે મિલન કરાવ્યું તો બાળક ની માતા નું હૈયું ભરાઈ આવ્યું તેમજ માતા નું રુદન જોઈ … Read more

ટ્રેક્ટર અને બાઇક વચ્ચે થયો ભયંકર અકસ્માત ! અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક ચાલકનું ત્યાં જ મૌત અને…

મળતી માહિતી અનુસાર, સમી-રાધનપુર હાઈવે પર આવેલી ખોડિયાર હોટલ નજીકથી પસાર થઈ રહેલા એક બાઈકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે અડફેટે લીધું હતું. ટ્રેક્ટર અને બાઈક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક રોડ પર પટકાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી યુવકે હોસ્પિટલ પહોંચે તે પહેલા … Read more

પહેલગામ હુંમલા મા મોત ને ભેટેલા ભાવનગર ના પિતા પુત્ર ની એક સાથે નીકળી અંતિમ યાત્રા… સર્જાયા કરુણ દૃશ્યો

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું ગોળીબારમાં મૃત્યુ થયું હતું.તેમના મુત્યુના કારણે ભાવનગરમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું. મૃતક સ્મિત અને યતીશભાઈના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યા હતા અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાપ-દીકરાની અંતિમ વિધિમાં ભાવનગરવાસીઓ … Read more

બાબા વેંગા ની આ ભવિષ્યવાણી સાંભળી થથરી જશો ! જુલાઈ 2026 માટે એવી આગાહી કરી કે..

બલ્ગેરિયાના પ્રખ્યાત ભવિષ્યકાર બાબા વાંગાએ અનેક એવી ભવિષ્યવાણીઓ કરી છે જે સાચી સાબિત થઈ છે. ઈન્દિરા ગાંધીની હત્યા જેવી રાજકીય ઘટનાઓ હોય કે પછી અનેક કુદરતી આફતો, તેમની આગાહીઓએ લોકોને ચોંકાવ્યા છે. હાલમાં, બાબા વાંગાની વધુ એક આગાહી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે, જે જુલાઈ 2025 માં થનારી એક ઘટના વિશે કહ્યું છે, … Read more

અંબાલાલ પટેલ એ કરી એવી આગાહી કે ખેડુતો ની ચિંતા મા થશે વધારો….જાણો શું છે હવામાન અપડેટ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આજે, એટલે કે 13મી મેના રોજ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ, 15મી થી 19મી મે દરમિયાન રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી … Read more

આવા અનોખા લગ્ન પહેલા નહી જોયા હોય ! યુવક બે યુવતીઓ સાથે એક જ મંડપમાં લગ્ન કરશે.?? જાણો આવું શા માટે

વાંસદા તાલુકાના ખાનપુર ગામમાં ખરેખર એક અનોખો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે! આ સમાચાર સાંભળીને તો કોઈ પણ ચોંકી જાય. લગ્ન કંકોત્રી પર સામાન્ય રીતે એક વર અને એક કન્યાનું નામ હોય છે, પરંતુ આ કંકોત્રી તો સાવ જુદી જ નીકળી. એક જ વરરાજા અને બે કન્યાઓ! આ વાત સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ … Read more

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! ગુજરાતમાં આ તારિખે વાવાઝોડાનું ભારે સંકટ સાથે વરસાદ…..જાણો વિગતે

હાલમાં જ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો માટે માવઠા અને વાવાઝોડા સહિતના હવામાન પલટાની આગાહી કરી છે. આગાહી પરમાનાએ 21 મેથી 31 મે સુધી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે, જે ગરમીથી રાહત આપશે પણ સાથોસાથ કેટલાક પડકારો પણ લાવશે. અંબાલાલ પટેલ અનુસાર, 21 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. … Read more

વરરાજા એ એવો નાગીન ડાન્સ કર્યો કે વિડીઓ જોઈ તમે પણ કહેશો… “વાહ ભાઈ મોજ કરાવી દીધી…જુઓ વિડીઓ

હાલમાં ચારોતરફ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર અનેક વાયરલ વીડિયો વાયરલ થઈ રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે એક વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે અને લોકોના ચહેરા પર હાસ્ય લાવી દીધું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજો મોજમાં આવીને પોતાના લગ્નમાં કોઈપણ પ્રકારની શરમ કે સંકોચ રાખ્યા વિના … Read more

આવા લગ્ન ક્યાંય નહી જોયા હોય સાવજ બન્યા મહેમાન! લગ્નની ચાલુ વિધિ એ આવી પહોચ્યું સિંહોનું ટોળું, જુઓ વીડિયો….

તમે સિંહોના વિચરણના ઘણા વાયરલ વિડીયો જોયા હશે પરંતુ હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે સિંહોનું ટોળું ચાલુ લગ્નની વિધિએ આવી પહોંચ્યા. આ વાયરલ વિડીયો જૂનાગઢ શહેરનો છે. આપણે જાણીએ છે કે ગિરનારના જંગલોમાં સિંહોનો વસવાટ છે અને ગિરનાર સિંહોનું ઘર છે. ગિરનાર વિસ્તારમાં રાત્રીના સમયે ચાલી રહેલા … Read more

અમદાવાદ મા ચાર દીકરીઓ એ માતાને કાંધ આપી અગ્નિદાહ આપ્યો ! કારણ જાણી આંખમા આસું

આપણા સમાજ મા સમાન્ય રીતે મહિલાઓ ને સ્મશાને જવા દેવામા આવતી નથી જ્યારે કોઈ નુ મૃત્યુ થાઈ ત્યારે તેમના પરિવારજનો મા પુરુષો દ્વારા કાંધ આપવામા આવે છે અને અંતિમ સંસ્કાર અને અગ્નિદાહ પુરુષો દ્વારા જ આપવા મા આવે છે પરંતુ ક્યારેક સંજોગો વશ આપણે આ નિયમો પણ તોડવા પડે છે ત્યારે આવો જ એક કિસ્સો … Read more