ધર્મેન્દ્રના મૌત બાદ તારક મહેતાના સોઢીએ કહી એવી વાત કે જાણીને તમે પણ રડી જશો…
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં રોશન સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતા ગુરુ ચરણ સિંહ, પીઢ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર દેઓલ પરિવાર સાથે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી. બાળપણથી ધર્મેન્દ્રને જોઈને અભિનેતા બનવાની પ્રેરણા મેળવનારા ગુરુ ચરણ ભાવુક થઈ ગયા અને વાત કરતા કરતા રડી પડ્યા. આંસુથી ભરેલા … Read more