ધર્મેન્દ્રના નિધન બાદ ઘરમાં કેવો છે માહોલ ! સુનિતા આહુજાએ કર્યો ખુલાસો…
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાન બાદ, સમગ્ર ફિલ્મ ઉદ્યોગ શોકમાં છે. તેના પ્રતિભાવમાં, તેમના પરિવાર અને નજીકના મિત્રો દ્વારા તેમની યાદમાં વિવિધ પ્રાર્થના સભાઓ યોજવામાં આવી રહી છે. તાજેતરમાં, હેમા માલિનીએ તેમના ઘરે એક ખાસ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું જેમાં અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા પણ હાજર રહ્યા હતા. ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે … Read more